પાતળા પ્રિઝમથી સમતલ તરંગનું વક્રીભવન સમજાવો.
આકૃતિમાં કોઈ એક ક્ષણે પ્રિઝમ પર આપત થતું સમાંતર કિરણજૂથ અને તેને અનુરૂપ એક સમતલ તરંગઅંગ્ર $A _{1} B _{1}$ એ કિરણોને લંબરૂપે છે અને નિર્ગમન કિરણ જૂથના તરંગઅગ્ર $A _{2} B _{2}$ ને વડે દર્શાવ્યું છે.
અહીં $B _{1}$ થી $B _{2}$ સુધીના માર્ગની લંબાઈ $A _{1}$ થી $A _{2}$ સુધીના માર્ગની લંબાઈ કરતાં વધારે છે.
વાસ્તવમાં પ્રિઝમમાં $A_{1}$ થી $A_{2}$ સુધીનો માર્ગ $B_{1}^{\prime}$ થી $B_{2}^{\prime}$ સુધીના માર્ગ કરતાં મોટો છે.
પ્રિઝમમાં પ્રકાશનો વેગ, હવામાંના વેગ કરતાં ઓછો છે તેથી પ્રકાશને $A _{1}$ થી $A _{2}$ સુધી જતાં વધારે સમય લાગે છે. પરિણામે $A _{2}$ બિંદુ $B _{2}$ ની સરખામણીએ પાછળ રહી જાય છે. તેથી નિર્ગમન તરંગઅગ્ર થોડું નમેલું હોય છે.
ઉનાળાની ગરમ રાત્રે હવાનો વક્રીભવનાંક જમીનની નજીક લઘુતમ હશે અને જમીનથી ઉપર ઊંચાઇ સાથે વધતો જોય છે.હાઇગેનના સિદ્વાંત પરથી આપણે તારણ કાઢી શકીએ કે જયારે પ્રકાશ કિરણને સમક્ષિતિજ દિશામાં આપાત કરતાં,તે જયારે પ્રસરતું હોય ત્યારે કિરણપુંજ ________
તરંગ અગ્રનો અર્થ શું થાય?
ક્ષ-કિરણ પર શૂન્યઅવકાશમા પ્રકાશનુ તરંગ $x-$ અક્ષની દિશામાં ગતિ કરે છે, નીચેનામાંથી કયુ સમીકરણ તરંગઅગ્ર દર્શાવે છે.
દ્રવ્યનો વક્રીભવનાંક એ ધ્રુવીભુત કોણના બરાબર હોય છે. તેને .....
હાઈગેન્સના સિદ્ધાંતની મદદથી ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં સમતલ તરંગનું વક્રીભવન સમજાવો.